Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાંડીયા બજાર ના સ્વામીનારાયણ મંદીરે હિંડોળા ઉત્સવ ઉજવાયો…

Share

વિવિધ સામગ્રી ના હિંડોળા..

ભરૂચ ના દાંડીયા બજાર ના વડતાલ સ્વામીનારાયણ મંદીરે હિંડોળા મહોત્સવ નું આયોજન કરાયું હતું.

Advertisement

શ્રાવણ માસ માં હોંડોળા મહોત્સવ નું આયોજન મહત્મય રહેલુ છે ત્યારે ભરૂચ ના દાંડીયા બજાર ખાતે ના વડતાલ સ્વામીનારાયણ મંદીરે હિંડોળા માં પ્રભુ ને જુલાવવા માં આવી રહ્યા છે

ત્યારે વડતાલ સ્વામીનારાયણ મંદેરે ખાખરા,દુધ,ઘી,ચોકલેટ,બીસ્કીટ તથા રૂ.૧૦૦ થી ૨૦૦૦ ની નોટો ના ફુલો સહિત વિવિધ સામગ્રી માંથી તૈયાર કરેલા હિંડોળા માં સ્વામીનારાયણ ભગવાન સહિત ના પ્રભુ શ્રી ઓ ને બીરજમાન કરી ભક્તો આકર્ષણ નુ કેન્દ્ર બની ગયુ છે.


Share

Related posts

ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં સખી મંડળના બહેનો માટે “મહિલા રોજગારી તાલીમ શિબિર” યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર : કુમકુમ બંગ્લોઝમાં એક વ્યક્તિને લાલચ આપી બે ઈસમ છેતરપિંડી કરી ફરાર.

ProudOfGujarat

સુરત : ઉમરપાડાના મોટીદેવરુપણ ગામે કોન્ટ્રાક્ટરે પૈસા બચાવવા રસ્તો બે અલગ અલગ ટુકડામાં બનાવ્યો, વચ્ચેનો છોડી દીધેલો રસ્તો ગ્રામજનોએ સ્વખર્ચે બનાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!