Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના કાસદ ગામે સગીરા એ એસીડ ગટગટાવતા મોત…

Share

અગમ્ય કારણોસર આપઘાત કર્યો

ભરૂચ તાલુકાના કાસદ ગામે ૧૫ વર્ષીય સગીરા એ કોઈ કારણોસર ઘરમાં રહેલ એસીડ ગટગટાવી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

Advertisement

બનાવની મળતી માહીતી અનુસાર ભરૂચ તાલુકાના કાસદ ગામના નવી નગરી વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ રાઠોડ ની ૧૫ વર્ષીય દિકરી કપીલા એ ઘરમાં રહેલ એસીડ ગટગટાવી લેતા તેણીને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડતા તેનુ મોત નિપજ્યું હતું

બનાવ સંદર્ભે તાલુકા પોલીસે સગીરાનો મૃતદેહ નો કબ્જો લઈ પોસ્ટ-મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

રાષ્ટ્રીય અધિવેશનની પરવાનગી રદ થવાના વિરોધમાં ભરૂચમાં આવેદનપત્ર, તબક્કાવાર આંદોલનની જાહેરાત

ProudOfGujarat

ભરૂચ : ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી એ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

વરેડિયા ભૂખી ખાડી ઉપર સમારકામના પગલે હાઇવે ઉપર ટ્રાફિકની સમસ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!