Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના કાસદ ગામે સગીરા એ એસીડ ગટગટાવતા મોત…

Share

અગમ્ય કારણોસર આપઘાત કર્યો

ભરૂચ તાલુકાના કાસદ ગામે ૧૫ વર્ષીય સગીરા એ કોઈ કારણોસર ઘરમાં રહેલ એસીડ ગટગટાવી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

Advertisement

બનાવની મળતી માહીતી અનુસાર ભરૂચ તાલુકાના કાસદ ગામના નવી નગરી વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ રાઠોડ ની ૧૫ વર્ષીય દિકરી કપીલા એ ઘરમાં રહેલ એસીડ ગટગટાવી લેતા તેણીને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડતા તેનુ મોત નિપજ્યું હતું

બનાવ સંદર્ભે તાલુકા પોલીસે સગીરાનો મૃતદેહ નો કબ્જો લઈ પોસ્ટ-મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

પાનોલી જીઆઇડીસી ની કેમીકલ કંપનીમાંથી કરોડોનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયાની આશંકા.

ProudOfGujarat

સુરત ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ડિસ્ટ્રિક્ટ શુટિંગ કોમ્પિટિશનમા ભરૂચ ડીસ્ટ્રીક રાઇફલ એસોસિએશનના શૂટરોનું શાનદાર પ્રદર્શન…

ProudOfGujarat

ઉત્તરાયણ પહેલા બર્ડ હીટને રોકવા માટે અમદાવાદ એરપોર્ટ પર આ પ્રયોગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!