Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

શહેરાનગરમા અણિયાદ ચોકડી વિસ્તારમા આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમાં આવેલા એક બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી સોનાચાદીના દાગીનાની ઊંઠાતરી કરી ફરાર થઈ ગયા હતા.

Share

શહેરા, રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના શહેરા નગરમા આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમા રહેતા વિનોદભાઇ માલીવાડના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ અને મકાનના મુખ્ય દરવાજાનુ તાળુ તોડીને
અંદર પ્રવેશીને પતરાની કોઠીમાં મુકી રાખેલા સોનાચાંદીના દાગીના અને રોકડ રકમની ઊંઠાતરી
કરી હતી.અને ફરાર થઈ ગયા હતા.મકાનમાલિક પોતાના માદરે વતનથી પાછા આવતા ઘરનુ તાળુ
તુટેલી હાલતમા જોવા મળતા તેઓ અંચબિત થઈ ગયા હતા.ત્યારબાદ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવા પામી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના કપલસાડી ગામે શેરડી કાપનાર શ્રમિકની બાઇકને અજાણ્યા વાહને અડફેટમાં લેતા ઘટનાસ્થળે મોત

ProudOfGujarat

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે ચૂંટણી ટાળે આ મુલાકાત મહત્વની ! જાણો કેવી રીતે…….

ProudOfGujarat

ભરૂચ ના થામ ગામ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં એક વ્યક્તિ નું મોત…જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!