Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

શહેરાનગરમા અણિયાદ ચોકડી વિસ્તારમા આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમાં આવેલા એક બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી સોનાચાદીના દાગીનાની ઊંઠાતરી કરી ફરાર થઈ ગયા હતા.

Share

શહેરા, રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના શહેરા નગરમા આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમા રહેતા વિનોદભાઇ માલીવાડના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ અને મકાનના મુખ્ય દરવાજાનુ તાળુ તોડીને
અંદર પ્રવેશીને પતરાની કોઠીમાં મુકી રાખેલા સોનાચાંદીના દાગીના અને રોકડ રકમની ઊંઠાતરી
કરી હતી.અને ફરાર થઈ ગયા હતા.મકાનમાલિક પોતાના માદરે વતનથી પાછા આવતા ઘરનુ તાળુ
તુટેલી હાલતમા જોવા મળતા તેઓ અંચબિત થઈ ગયા હતા.ત્યારબાદ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવા પામી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા નવાફળિયાના યુવાને લીમડાની ડાળી સાથે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહાત્મા ગાંધીજી ની ૧૫૦મી પુણ્યતિથિ ઉજવણી કરી રહી છે ત્યારે: ગોધરા શહેરમાં આવેલ ગાંધી આશ્રમ વિકાસ ઝંખે છે?

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગની ચાસવડ ડેરી ખાતે અખિલ ભારત સપ્તાહની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!