Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરઃ રામકૂંડમાંથી તરતી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો

Share

 

શહેર પોલીસને જાણ થતાં સ્થળ ઉપર પહોંચી મહિલાની કાર્યવાહી હાથ ધરી

Advertisement

અંકલેશ્વરનાં શહેર વિસ્તારમાં આવેલા રામકુંડ મંદિર ખાતે આવેલા જળ કુંડમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી આ અંગે વાયુ વેગે આ વાત શહેરમાં પ્રસરતા આ મરનાર મહિલા નામે મંજુલાબેન છગન લાલ મોદી ઉંમર વર્ષ 62 ના હો રહેવાસી જૂની શાકમાર્કેટ જેઓ સવારે ઘરેથી એમના નાના ભાઈ રાજેન્દ્ર ભાઈ ને કહ્યું હતું હું રામકુંડ મંદિરે દર્શન કરવા જાઉ છું તેમ કહી ઘરેથી નીકળ્યા હતા પરંતુ મોડે સુધી ઘરે ન પહોંચતા રાજેન્દ્ર ભાઈ શોધખોળ આરંભી હતી ત્યાં તેમને આ વાતની જાણ થતા પહોંચી જતા તેમને પોતાની બેન હોવાનું કબૂલ્યું હતું આ લાશનો કબજો મેળવી લઈ શહેર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે


Share

Related posts

પંચમહાલ : ગોધરા સાથે અહેમદ પટેલનો ખાસ નાતો હતો જુઓ તેમની યાદગાર ચુંટણી પ્રચારની તસવીરો.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતથી સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાનો સમય રાબેતા મુજબ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે પાલેજ નજીકથી શંકાસ્પદ ગુટખાનો માલ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!