Proud of Gujarat
FeaturedGujarat

દાન તો ગુજરાતીના લોહીમાં જ છે તો લોહીનું દાન કેમ નહીં? જાણો વધુ…

Share

ભરૂચ નજીક ઝાડેશ્વર પંથકમાં બાબા સાહેબ બ્લડ સેન્ટર ગ્રુપ દ્વારા દર વર્ષે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ રક્તદાન કેમ્પનો હેતુ એ હોય છે કે ઘવાયેલ દર્દીઓને તેમજ ઓપરેશન સમયે કે અન્ય સમયે લોહીની જરૂર પડે તો તે રક્ત પહોંચાડી શકાય.આ બ્લડ ડોનેશન કેમ્પ રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી યોજવામાં આવે છે.તાજેતરમાં યોજાયેલ રક્તદાન શિબિર કેમ્પમાં મા મણીબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ નવેઠાના ધનજીભાઈ પરમાર,ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને નગરસેવક મનહર પરમાર ઉપસ્થિત રહ્યા હતા.શિબિરનું આયોજન રાકેશભાઈ તેમજ તેમના સહયોગીઓએ કર્યું હતું.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકાના જાખણ ખાતે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશનું ત્રિ-વાર્ષિક અધિવેશન યોજાયું

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સે ચક્રવાત બિપરજોય માટે સ્પેશિયલ હેલ્પ ડેસ્ક ઊભી કરી

ProudOfGujarat

વડોદરા : વિદેશી દારૂનાં જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરતી પાણીગેટ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!