Proud of Gujarat
FeaturedGujarat

દર્દી બીમારીના કારણે મૃત્યુ પામ્યો હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર રખાયો ?

Share

ભરૂચ નગરની સિવિલ હોસ્પિટલમાં વારંવાર બેદરકારીના કિસ્સાઓ જણાય રહ્યા છે.ત્યારે તાજેતરમાં એક વિચિત્ર બનાવ બન્યો હોવાની ચર્ચા છે.ચર્ચા એવી છે કે જેમાં દર્દીનું કોઈક કારણોસર અથવા તો કોઈ રોગોના કારણે મોત નીપજ્યું હતું તેમ છતાં તેના મૃત્યુ બાદ પણ સિવિલ હોસ્પિટલના કર્તા-હર્તાઓ લાશ પરથી ઓક્સિજનનો માસ્ક ખસેડવાની તસ્દી લીધી ન હતી.કહેવાય છે કે આવા બેદરકારી ભર્યા વહીવટના પગલે સિવિલ હોસ્પિટલ ભરૂચ વારેવારે બદનામ થાય છે.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલા ઇલિયટ, ઇઝરાયેલમાં મિસ યુનિવર્સ 2021 ના ​​પેજન્ટમાં $1.6 મિલિયનમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.

ProudOfGujarat

નડિયાદ ખાતે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઇ

ProudOfGujarat

शाहरुख खान और गौरी खान ‘सेंचोस’ के उद्घाटन पर स्टाइलिश अंदाज़ में आये नज़र!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!