Proud of Gujarat
FeaturedGujarat

દર્દી બીમારીના કારણે મૃત્યુ પામ્યો હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર રખાયો ?

Share

ભરૂચ નગરની સિવિલ હોસ્પિટલમાં વારંવાર બેદરકારીના કિસ્સાઓ જણાય રહ્યા છે.ત્યારે તાજેતરમાં એક વિચિત્ર બનાવ બન્યો હોવાની ચર્ચા છે.ચર્ચા એવી છે કે જેમાં દર્દીનું કોઈક કારણોસર અથવા તો કોઈ રોગોના કારણે મોત નીપજ્યું હતું તેમ છતાં તેના મૃત્યુ બાદ પણ સિવિલ હોસ્પિટલના કર્તા-હર્તાઓ લાશ પરથી ઓક્સિજનનો માસ્ક ખસેડવાની તસ્દી લીધી ન હતી.કહેવાય છે કે આવા બેદરકારી ભર્યા વહીવટના પગલે સિવિલ હોસ્પિટલ ભરૂચ વારેવારે બદનામ થાય છે.

Advertisement

Share

Related posts

પેટ્રોલના ભાવ આસમાને : ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં જંગી વધારો : જાણો જૂન મહિનાની સ્થિતિ..!

ProudOfGujarat

રાજપીપલા ઓરલ કેન્સર ડિટેકશન તથા સંપૂર્ણ ઓરલ હાઇજીન ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

સુરતના તાપી જિલ્લામાં થતાં રેતીખનનનો પર્દાફાશ કરતાં જાગૃત નાગરિકને મારી નાંખવાની ધમકી મળતા પાઠવાયુ આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!