Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં મંદિરો અસુરક્ષીત…દેલાડ ગામના સોમેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીનો બનાવ…

Share

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મંદિરો હવે સહી સલામત રહ્યા નથી.તસ્કરો આવા મંદિરોને નિશાન બનાવી રહ્યા છે.જેથી ભક્તોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે.જેમ કે કામરેજ તાલુકાના દેલાડ ગામમાં સોમેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરની દાનપેટી તોડી ૧૦ થી ૧૫ હાજર જેટલી રોકડ રકમની ચોરી કરી હતી.આ બનાવના પગલે સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાય ગઈ છે અને હવે દેવસ્થાનકો પણ સુરક્ષિત રહ્યા નથી તેવી વાતો લોકોમાં ચર્ચાય રહી છે.

Advertisement


Share

Related posts

માંગરોળ તાલુકાના કંટવાવ ગામે પાણીના ટેન્કરનું લોકાર્પણ અને ગ્રામ સમાજ વાડીનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

પંચમહાલની ઔઘોગિક વસાહતોમાં કામદારોને પગાર ન અપાતો હોવાને લઇને કોંગ્રેસનું આવેદન.

ProudOfGujarat

ભરૂચની સરકારી કચેરીઓમાં કર્મચારીઓ થયા કોરોનાનાં શિકાર ?? જાણો કયાં ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!