Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં મંદિરો અસુરક્ષીત…દેલાડ ગામના સોમેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીનો બનાવ…

Share

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મંદિરો હવે સહી સલામત રહ્યા નથી.તસ્કરો આવા મંદિરોને નિશાન બનાવી રહ્યા છે.જેથી ભક્તોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે.જેમ કે કામરેજ તાલુકાના દેલાડ ગામમાં સોમેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરની દાનપેટી તોડી ૧૦ થી ૧૫ હાજર જેટલી રોકડ રકમની ચોરી કરી હતી.આ બનાવના પગલે સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાય ગઈ છે અને હવે દેવસ્થાનકો પણ સુરક્ષિત રહ્યા નથી તેવી વાતો લોકોમાં ચર્ચાય રહી છે.

Advertisement


Share

Related posts

અરિઆએ રોકાણકાર માટેનું એક ઓનલાઇન સપોર્ટ હેલ્પડેસ્ક #ARIAtrulycares શરૂ કર્યું.

ProudOfGujarat

ભારે કરી : ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લઈને આવતી ૧૦૮ એમ્બ્યુલન્સને ધક્કા મારી ચાલુ કરવી પડે છે.

ProudOfGujarat

અંકલેશ્વર બાકરોલ બ્રિજ પાસેથી સ્વીફ્ટ કારમાં શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ક્રાઇમ બ્રાંચે અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!