Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં મંદિરો અસુરક્ષીત…દેલાડ ગામના સોમેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીનો બનાવ…

Share

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મંદિરો હવે સહી સલામત રહ્યા નથી.તસ્કરો આવા મંદિરોને નિશાન બનાવી રહ્યા છે.જેથી ભક્તોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે.જેમ કે કામરેજ તાલુકાના દેલાડ ગામમાં સોમેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરની દાનપેટી તોડી ૧૦ થી ૧૫ હાજર જેટલી રોકડ રકમની ચોરી કરી હતી.આ બનાવના પગલે સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાય ગઈ છે અને હવે દેવસ્થાનકો પણ સુરક્ષિત રહ્યા નથી તેવી વાતો લોકોમાં ચર્ચાય રહી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરનાં રામકુંડ મંદિર ખાતે સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ કરાયા.

ProudOfGujarat

ભરૂચ : આવકનાં પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી થતી હોવાથી સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી દ્વારા રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

રાજપીપળા : જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે ખાતર-બિયારણ કિટ્સનું લાભાર્થીઓને વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!