Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર શ્રીરામ ગ્રુપ દ્વારા ધંતૂરીયા ગામમાં આગમાં નષ્ટ થયેલા ઘરોને ફરી બનાવવા માટે સહાય આપવામાં આવી…

Share

દિનેશભાઇ અડવાણી

હાલ થોડા દિવસ અગાઉ પહેલા અંકલેશ્વર-હાંસોટ ની વચ્ચે ધંતૂરીયા ગામમાં એકાએક આગ લાગી જતા ચારથી પાંચ જેટલા કાચા મકાનો બળીને નષ્ટ થઈ ગયા હતા જેમાં કોઈને પણ જાનહાની પહોંચી નથી પરંતુ આગમા નષ્ટ થયેલા કાચા મકાનના પરિવારજનો પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી જેમાં ઘરને પાછુ ઉભું કરવા માટે તમામ લોકોએ તેમને જેટલી બને એટલી મદદ પહોંચાડવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરના શ્રી રામ ગ્રુપ દ્વારા પરિવારજનોને ઘરની છત માટે સિમેન્ટના પતરા આપી માનવતા ની મહેર બતાવી હતી.

Advertisement


Share

Related posts

વડોદરાના તૃષા હત્યા મામલે ક્રાઇમ બ્રાંચે માત્ર ૭ દિવસમાં જ ૩૦૦ પાનાની ચાર્જશીટ ફાઇલ કરી.

ProudOfGujarat

છોટાઉદેપુર : કુકરદા ગામે રસ્તાઓની બિસ્માર હાલતને પગલે ગ્રામજનોને હાલાકી.

ProudOfGujarat

બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર મો.લુંટફોર રહેરામને બારડોલી સુગર ફેકટરીની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!