Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર: જાગૃત યુવાનો દ્વારા ઉત્તર પ્રદેશમાં બનેલી બાળકીના મર્ડરની ઘટનાને લઈને મામલતદારને આવેદનપત્ર અપાશે.

Share

દિનેશભાઈ અડવાણી

મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના છત્તીસગઢમાં અઢી વર્ષની ટ્વિન્કલ નામની બાળકીના મર્ડર કેસ ને લઈને સમગ્ર ભારતમાં આક્રોશ નો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં સમગ્ર ભારતના લોકો સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર ટ્વિંકલ ની પોસ્ટ શેર કરી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ માં બનેલી ઘટનાને લઈને બાળકીને સંપૂર્ણ રીતે ન્યાય મળે તેના માટે સમગ્ર ભારતમાં લોકો સરકારને અપીલ કરી રહ્યા છે ત્યારે તેના જ ભાગરૂપે અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા પણ સોમવારના રોજ અંકલેશ્વરના મામલતદાર કચેરી ખાતે બાળકી ને ન્યાય મળે તે હેતુસર મામલતદારને આવેદન પાઠવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની ઈ- રેવા એપ્લીકેશનની વોલેન્ટીયર્સને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલીમ અપાઈ

ProudOfGujarat

ભરૂચ વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષામાં વર્ષ 2025માં નોંધપાત્ર સફળતા મેળવી છે. શાળાએ 100 ટકા પરિણામ હાંસલ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

ProudOfGujarat

અવધ એકસ. ટ્રેનમાં ચઢતા પેસેન્જર પાસેથી મોબાઈલ ફોનની ચોરી કરી ભાગતા ઈસમને સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!