Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર: જાગૃત યુવાનો દ્વારા ઉત્તર પ્રદેશમાં બનેલી બાળકીના મર્ડરની ઘટનાને લઈને મામલતદારને આવેદનપત્ર અપાશે.

Share

દિનેશભાઈ અડવાણી

મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના છત્તીસગઢમાં અઢી વર્ષની ટ્વિન્કલ નામની બાળકીના મર્ડર કેસ ને લઈને સમગ્ર ભારતમાં આક્રોશ નો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં સમગ્ર ભારતના લોકો સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર ટ્વિંકલ ની પોસ્ટ શેર કરી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ માં બનેલી ઘટનાને લઈને બાળકીને સંપૂર્ણ રીતે ન્યાય મળે તેના માટે સમગ્ર ભારતમાં લોકો સરકારને અપીલ કરી રહ્યા છે ત્યારે તેના જ ભાગરૂપે અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા પણ સોમવારના રોજ અંકલેશ્વરના મામલતદાર કચેરી ખાતે બાળકી ને ન્યાય મળે તે હેતુસર મામલતદારને આવેદન પાઠવશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮ હેઠળ શાળાઓ હોટલો અને હોસ્પિટલ નું સર્વે કરાયું સરદાર પટેલ હોસ્પિટલ પ્રથમ

ProudOfGujarat

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે પ્રોહીબીશનનાં ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

આજરોજ પોર વેરાઈ માતાજી ના મંદિર ના હોલ માં ખેતીવાડી ઉત્પન બજાર સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!