Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર: જાગૃત યુવાનો દ્વારા ઉત્તર પ્રદેશમાં બનેલી બાળકીના મર્ડરની ઘટનાને લઈને મામલતદારને આવેદનપત્ર અપાશે.

Share

દિનેશભાઈ અડવાણી

મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના છત્તીસગઢમાં અઢી વર્ષની ટ્વિન્કલ નામની બાળકીના મર્ડર કેસ ને લઈને સમગ્ર ભારતમાં આક્રોશ નો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં સમગ્ર ભારતના લોકો સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર ટ્વિંકલ ની પોસ્ટ શેર કરી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ માં બનેલી ઘટનાને લઈને બાળકીને સંપૂર્ણ રીતે ન્યાય મળે તેના માટે સમગ્ર ભારતમાં લોકો સરકારને અપીલ કરી રહ્યા છે ત્યારે તેના જ ભાગરૂપે અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા પણ સોમવારના રોજ અંકલેશ્વરના મામલતદાર કચેરી ખાતે બાળકી ને ન્યાય મળે તે હેતુસર મામલતદારને આવેદન પાઠવશે.

Advertisement

Share

Related posts

આને કહેવાય અંગત સંબંધો – ભરૂચ બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સામ સામે આવી જતા થયા અંદરો અંદર ઉત્સાહિત.

ProudOfGujarat

વડોદરા : રણાપુર ગામે સરકારી જમીનમાં અનધિકૃત બાંધકામ બાબતે અરજી કરનારને માર મારતા પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ : વાગરા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં તંત્રને હરહંમેશ મદદ રૂપ થતા વ્યક્તિઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!