Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક નવજીવન એક્સપ્રેસ ટ્રેનથી રન ઓવર થતાં  યુવકનું કરૂણ મોત..

Share

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક નવજીવન એક્સપ્રેસ ટ્રેનથી રન ઓવર થતાં  યુવકનું કરૂણ મોત..

પાલેજ :- ભરૂચના પાલેજ રેલવે સ્ટેશનથી દક્ષિણે સુરતનો એક યુવાન ગતરોજ સાંજના ૪.૩૦ વાગ્યા પેહલા પાલેજ રેલવે સ્ટેશનથી દક્ષિણે કિમી નંબર ૩૪૯/૨૬ – ૨૮ ની વચ્ચે ડાઉન રેલવે લાઈન ઉપર ટ્રેન નંબર ૧૦૬૫૬ નવજીવન એક્સપ્રેસની રનઓવર થતાં શરીરના ભાગથી કપાઈ જઈ મરણ પામેલ છે. મરનારની લાશની તપાસ કરતાં વાલી વારસો મળી આવતાં મૃતદેહની ઓળખ થઈ છે. નામ શેખ મોફીજ રહેમાન સરનામું હાલાડીયા શેરી.રાણી તળાવ, સુરત, મળી આવેલ હતુ.ભરુચ રેલવે પોલીસે કાયદેસર કાગળો કરી મૃતદેહને પી એમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકના વાલીવારસોને સંપર્ક કરી ઘટના સંબંધી જાણ કરી હતી…

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ધૂળ સફાઈનું મશીન જ ધૂળ ખાતું નજરે પડયું, પ્રજાનાં પૈસાથી મશીન વસાવ્યું પરંતુ રસ્તા જ એવા નથી કે મશીન રોડ પર ચાલી શકે, જાણો પાલીકાનો આવો કેવો વહીવટ…?

ProudOfGujarat

વડોદરાની MSU ની લો ફેકલ્ટીના કેટલાક પરિણામો 70 દિવસથી જાહેર નહીં કરતા ABVP ની રજૂઆત

ProudOfGujarat

લુટના બનાવમાં સંડોવાયેલા આરોપીઓને શોધવામાં અંકલેશ્વર શહેર પોલસને સાંપડેલ સફળતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!