Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લોક ડાઉન વચ્ચે આદિવાસીઓનાં ખેતરો લૂંટવા સરકારે આદિવાસીઓનાં ખેતરોની માપણી શરૂ કરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પોતાના ફેસબુક આઈડી ઉપર એક પોસ્ટ મૂકી સરકારને આડે હાથ લીધી હતી, છોટુ વસાવાએ આક્ષેપ કર્યા હતા કે એક તરફ લોક ડાઉનની સ્થિતિ છે તો બોજી તરફ સરકાર દ્વારા આદિવાસીઓનાં ખતેરોની માપણી પક્રિયા શરૂ કરી સરકાર તેઓના ખેતરો લૂંટવા માંગી રહી છે, ઉલ્લેખનીય છે કે કેવડિયા ખાતે ગત રોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી કર્મીઓ દ્વારા ૬ જેટલા ગામની જમીનોની માપણી કરવામાં આવી હતી તેવી પોસ્ટ પણ ગઇ કાલે ફેસબુક ઉપર છોટુ ભાઈ વસાવાએ મૂકી હતી ત્યારબાદ આજે વધુ એક પોસ્ટ મૂકી સરકાર સામે ખુલ્લાં આક્ષેપ કર્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતમાં સોનાનાં ધરેણાં બનાવવાનાં કારખાનામાં કામ કરનાર કારીગર પર સોનું ચોરવાનો દોષ લગાવી તેને આત્મહત્યા કરવા મજબુર કરનારા કારખાનાનાં માલિક સહિત 6 લોકોની સુરત પોલીસે ધરપકડ કરી હતી.

ProudOfGujarat

અંકલેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

ભરૂચ સંભવિત પુરનો ખતરો ટળ્યો : ગોલ્ડનબ્રિજે સપાટી મહત્તમ 19.35 ફૂટે સ્પર્શી પરત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!