Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લોક ડાઉન વચ્ચે આદિવાસીઓનાં ખેતરો લૂંટવા સરકારે આદિવાસીઓનાં ખેતરોની માપણી શરૂ કરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પોતાના ફેસબુક આઈડી ઉપર એક પોસ્ટ મૂકી સરકારને આડે હાથ લીધી હતી, છોટુ વસાવાએ આક્ષેપ કર્યા હતા કે એક તરફ લોક ડાઉનની સ્થિતિ છે તો બોજી તરફ સરકાર દ્વારા આદિવાસીઓનાં ખતેરોની માપણી પક્રિયા શરૂ કરી સરકાર તેઓના ખેતરો લૂંટવા માંગી રહી છે, ઉલ્લેખનીય છે કે કેવડિયા ખાતે ગત રોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી કર્મીઓ દ્વારા ૬ જેટલા ગામની જમીનોની માપણી કરવામાં આવી હતી તેવી પોસ્ટ પણ ગઇ કાલે ફેસબુક ઉપર છોટુ ભાઈ વસાવાએ મૂકી હતી ત્યારબાદ આજે વધુ એક પોસ્ટ મૂકી સરકાર સામે ખુલ્લાં આક્ષેપ કર્યા હતા.

Advertisement

Share

Related posts

વડાલીમાં 6.50 કરોડના ખર્ચે ઓર્ગેનિક ફાર્મિગ રિસર્ચ સેન્ટર શરૂ થશે

ProudOfGujarat

વડોદરામાં ટીમ રિવોલ્યુશનનો પેટ્રોલમાં ભાવ વધારાને લઇ અનોખો વિરોધ : BJP કાર્યકરો સહિત લોકોની લાઇનો લાગી.

ProudOfGujarat

ભરૂચ : એક એવી એફિડેવિટ કે જેનાથી સમગ્ર પોલીસ બેડામાં સનસનાટી ફેલાય ગઈ જાણો આ એફિડેવિટ વિષે વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!