Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં દુબઈનાં અબુધાબીથી આવેલ ૧૭૫ થી વધુ લોકોને 2 હોસ્ટેલ અને ૬ હોટલમાં કોરનટાઈન કરવામાં આવ્યા છે.

Share

કોરના વાયરસનાં કહેર વચ્ચે દુબઈનાં અબુધાબી સહિતનાં શહેરોમાં ફસાયેલ રાજ્યનાં વિવિધ જીલ્લાનાં લોકોને વિશેષ પ્લેન મારફતે પરત ભારત લાવામાં આવી રહ્યા છે. સરકારની ગાઈડ લાઈન અનુસાર આ લોકોને વિવિધ જીલ્લામાં કોરનટાઈન કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જીલ્લામાં ૧૭૫ લોકોને કોરનટાઈન કરવામાં આવ્યા છે.ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ સહિત ભરૂચની વિવિધ ૬ હોટેલોમાં તેઓને કોરનટાઈન રાખવામાં આવ્યા છે.

જ્યાં તેઓનું સ્ક્રીનીંગ કરાવમાં આવશે અને સાત દિવસ રાખ્યા બાદ કોરોનાનાં લક્ષણ ન જણાઈ તો તેમના વતન મોકલવામાં આવશે.

Advertisement :

Advertisement

Share

Related posts

ગણેશોત્સવને ઇકો-ફ્રેન્ડલી બનાવીએ, પર્યાવરણ પ્રત્યે આપણી જવાબદારી નિભાવીએ

ProudOfGujarat

ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન અપાયું

ProudOfGujarat

પી.એમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના પ્રાંગણમાં “એક પેડ મા કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!