Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં દુબઈનાં અબુધાબીથી આવેલ ૧૭૫ થી વધુ લોકોને 2 હોસ્ટેલ અને ૬ હોટલમાં કોરનટાઈન કરવામાં આવ્યા છે.

Share

કોરના વાયરસનાં કહેર વચ્ચે દુબઈનાં અબુધાબી સહિતનાં શહેરોમાં ફસાયેલ રાજ્યનાં વિવિધ જીલ્લાનાં લોકોને વિશેષ પ્લેન મારફતે પરત ભારત લાવામાં આવી રહ્યા છે. સરકારની ગાઈડ લાઈન અનુસાર આ લોકોને વિવિધ જીલ્લામાં કોરનટાઈન કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જીલ્લામાં ૧૭૫ લોકોને કોરનટાઈન કરવામાં આવ્યા છે.ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ સહિત ભરૂચની વિવિધ ૬ હોટેલોમાં તેઓને કોરનટાઈન રાખવામાં આવ્યા છે.

જ્યાં તેઓનું સ્ક્રીનીંગ કરાવમાં આવશે અને સાત દિવસ રાખ્યા બાદ કોરોનાનાં લક્ષણ ન જણાઈ તો તેમના વતન મોકલવામાં આવશે.

Advertisement :

Advertisement

Share

Related posts

આગની ઘટના વેળાએ ફસાયેલા વ્યકતિઓને શોધી કાઢે એવા 7.11 લાખની કિંમતના એક એવા સાત થર્મલ ઇમેજીંગ કેમેરા ફાયર ફાઇટીંગ ખરીદવાના કામને સ્થાયી સમિતિએ લીલીઝંડી આપી છે.

ProudOfGujarat

શહેરા: ભદ્રાલા ગામે ખુલ્લા ખેતરમાથી ૬ ફુટ લાંબો મગર પકડાતા સલામત સ્થળે છોડાયો

ProudOfGujarat

પાલેજ : બ્લુમૂન ઇન્ટરનેશનલ સ્કુલમાં વાર્ષિક મહોત્સવની રંગારંગા ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!