Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આ ટ્રાફિકજામમાંથી કયારે મુક્તિ મળશે, ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિકનાં કારણે અનેક વાહનો અટવાયા.

Share

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજ ઉપર અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થતું આવ્યું છે. વાહન ચાલકો યોગ્ય રીતે વાહન ન હંકારતા હોવાથી બ્રિજમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. આજે સવારે પણ ભરૂચ,અંકલેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રિજ ખાતે વાહનોનો વધુ ધસારો થઇ જતાં ભારે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા અનેક વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા તો પોલીસનાં કર્મીઓએ તાત્કાલિક બ્રિજમાંથી ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં ગુમાનદેવ ઘટનાનાં આરોપી તથા હાઇવા ચાલક પોલીસ પકડથી દુર ? પોલીસ ત્રણ દિવસથી હવામાં બાચકા મારી રહી હોવાની ચર્ચા.

ProudOfGujarat

ડેડીયાપાડા બજાર ખાતે ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “સપ્તધારા થી સ્વાસ્થ્ય” વર્કશોપ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!