Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટીવ કુલ 15 કેસ આવતાં કુલ સંખ્યા 475 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી સતત વધી રહી છે. ત્યારે તા. 13/7/20 ના રોજ વધુ 15 કોરોના પોઝિટિવ જણાયા હતા જેથી કુલ આંક 475 સુધી પહોંચી ગયો હતો. આજે જણાયેલ કોરોના પોઝિટિવ દર્દીમાં ભરૂચનાં 9, અંકલેશ્વરનાં 1, આમોદનાં 2, જંબુસરનાં 3 દર્દીઓનો સમાવેશ થાય છે. જયારે આજે જિલ્લામાં 10 દર્દીઓ સાજા થતા રજા અપાઈ હતી. જયારે એક પણ મોત ન નોંધાતા મોતનો આંક 15 યથાવત રહ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચનું પાંજરાપોળ હાઉસફુલ.નવા અબોલ પશુ માટે નો એન્ટ્રી.જીવદયા પ્રેમીઓમાં નારાજગી…

ProudOfGujarat

સુરતના વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ તરીકે વરણી થતાં ગૌહત્યા પ્રતિબંધને લઈને દીપક આફ્રિકાવાળાએ કામગીરી હાથધરી..!

ProudOfGujarat

ભરૂચ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અંકલેશ્વરમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન..!:

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!