Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ધન્વંતરી આરોગ્ય રથની શરૂઆત.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે જીલ્લામાં આરોગ્યતંત્ર દ્વારા ધન્વંતરી રથ ફેરવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રથ કનટેઇનમેન્ટ એરિયા અને અન્ય એરિયામાં ફરશે. જેમાં દર્દીનાં સગા-સંબંધીઓને હોમિયોપેથિક અને આર્યુર્વેદિક દવાઓ આપવામાં આવશે. આ રથમાં તબીબો હોવાના પગલે તેઓ કોરોના મહામારી અંગે લોકોને યોગ્ય સમજણ આપશે. છેલ્લા કેટલાંક સમયથી ભરૂચ જીલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આ રથ કેટલો ફાયદાકર્ક સાબિત થાય છે તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો.

ProudOfGujarat

આમોદ : પ્રાથમિક મિશ્ર શાળા સુડીનાં શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

નડિયાદ : વસોમાં બંધ મકાનમાં તસ્કરોએ રોકડા રૂપિયા અને દાગીનાની ચોરી કરી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!