Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ધન્વંતરી આરોગ્ય રથની શરૂઆત.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે જીલ્લામાં આરોગ્યતંત્ર દ્વારા ધન્વંતરી રથ ફેરવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રથ કનટેઇનમેન્ટ એરિયા અને અન્ય એરિયામાં ફરશે. જેમાં દર્દીનાં સગા-સંબંધીઓને હોમિયોપેથિક અને આર્યુર્વેદિક દવાઓ આપવામાં આવશે. આ રથમાં તબીબો હોવાના પગલે તેઓ કોરોના મહામારી અંગે લોકોને યોગ્ય સમજણ આપશે. છેલ્લા કેટલાંક સમયથી ભરૂચ જીલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આ રથ કેટલો ફાયદાકર્ક સાબિત થાય છે તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાનાં ભરથાણા ટોલનાકા નજીકથી કારમાં લઈ જવાઈ રહેલા વિદેશી દારૂનાં જથ્થા સાથે વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ચાર ઈસમોની ધરપકડ કરી.

ProudOfGujarat

વાગરામાં સર્વધર્મ સમૂહ લગ્નોત્સવમાં 20 યુગલોએ માંડ્યા પ્રભુતામાં પગલાં.

ProudOfGujarat

ભરૂચ : ટંકારીઆ સીતપોણ તરફના કાંસની સાફસફાઈ સંપન્ન થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!