Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ધન્વંતરી આરોગ્ય રથની શરૂઆત.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે જીલ્લામાં આરોગ્યતંત્ર દ્વારા ધન્વંતરી રથ ફેરવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રથ કનટેઇનમેન્ટ એરિયા અને અન્ય એરિયામાં ફરશે. જેમાં દર્દીનાં સગા-સંબંધીઓને હોમિયોપેથિક અને આર્યુર્વેદિક દવાઓ આપવામાં આવશે. આ રથમાં તબીબો હોવાના પગલે તેઓ કોરોના મહામારી અંગે લોકોને યોગ્ય સમજણ આપશે. છેલ્લા કેટલાંક સમયથી ભરૂચ જીલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આ રથ કેટલો ફાયદાકર્ક સાબિત થાય છે તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલ ઓરીઝોન હોટલ નજીક ટોયટો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

ભરૂચ નગરના કેટલાક વિસ્તારો અથવા તો સમગ્ર ભરૂચ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા તારીખ 19-02-2019ના રોજ બંધ રહે તેવી સંભાવના…

ProudOfGujarat

ભરૂચ રજપૂત કરણી સેનાના કાર્યકરોએ સિનેમા સંચાલકો ને ફિલ્મ ન દર્શાવવા બદલ ગુલાબ ના ફુલ આપી આભાર વ્યક્ત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!