Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ મહંમદપુરા APMC માં ભારે વરસાદનાં પગલે પાણી ભરાતાં વેપારી અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા.

Share

ભરૂચ મહંમદપુરા APMC માં તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાતું ન હોવાના પગલે APMC બજારમાં દિનપ્રતિદિન એક પછી એક સમસ્યા ઊભી થઈ રહી છે. આ બજારમાં ખેડૂતો અને વેપારીઓને પ્રાથમિક સુવિધા પ્રાપ્ત થતી નથી. શૌચાલયની અસુવિધા છે તે સાથે પારાવાર ગંદકી ફેલાયેલી છે. વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થા ન હોવાના પગલે માર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. આ પાણી ભરાવાનાં કારણે વેપારીઓ, ખેડૂતો તેમજ APMC માં શાકભાજી લેવા આવતા નાના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ વરસાદ વરસતા અને પાણીનો ભરાવો થતાં રોષની લાગણી ફેલાય ગઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : અબોલ જીવની વ્હારે આવતું સાર્થક ફાઉન્ડેશન.

ProudOfGujarat

મોરવા હડફના ધારાસભ્ય નીમીષા સુથારને આદિજાતિ મંત્રી બનાવવા સામે માંગરોળમાં બી.ટી.પી. ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ખેડા : કૃષિ મેળામાં કેન્દ્રીય સંચારમંત્રી દ્વારા મીલેટસની ખેતી કરતા ખેડૂતોને સન્માનિત કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!