Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લાભ પાંચમનાં પવિત્ર દિવસે વેપારીઓએ પૂજા કરી ધંધા રોજગારની શરૂઆત કરી.

Share

દિપાવલી પર્વ બાદ નવા વર્ષનાં એટલે કે સંવત 2077 નાં વર્ષનાં વેપાર ધંધાની શરૂઆત આજે તા. 19/11/2020 નાં રોજથી ભરૂચ પંથકના વેપારીઓએ કરી હતી. સારા મુહૂર્તમાં નવા વર્ષનાં ધંધાની શરૂઆત કરતાં વેપારીઓએ એવી કામના કરી હતી કે વિતેલા વર્ષમાં કોરોનાનાં કારણે લોકડાઉન અને અન્ય કારણોસર મંદી અને મોંધવારીનાં પગલે ધંધા અને રોજગારમાં જંગી ખોટ આવી હતી પરંતુ નવા વર્ષમાં આવી ખોટ ન આવે તેમજ ધંધામાં બરકત રહે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી. જોકે કેટલાક વેપારીઓ આવતીકાલથી એટલે કે તા. 20/11/2020 નાં રોજથી નવા વર્ષના ધંધા રોજગારની શરૂઆત કરશે એમ જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ખરચી ભીલવાડા ગામે જુગાર ઝડપાયો, એક ઇસમ પકડાયો સાત નાશી છુટયા.

ProudOfGujarat

શહેરા: લાભી ગામે જાણીતા ગાયક પી.પી.બારીયાએ ટીમલી-ગરબાની રમઝટ બોલાવી

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ઝંઘાર ખાતે સમૂહ શાદી ની આયોજન થયું.૧૧ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!