Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં વાંકલ અને ઝંખવાવનાં બજારો આખો દિવસ સ્વૈચ્છિક બંધ રહ્યા.

Share

કોરોનાનાં વધતા જતા સંક્રમણને કારણે વાંકલ અને ઝંખવાવના બજારો સંપૂર્ણ બંધ રહેવા પામ્યા હતા. આજરોજ બપોરે 12 વાગ્યા પછી તાલુકા મથક માંગરોલ, મોસાલી, મોસાલી ચોકડી તેમજ આજુબાજુ બજારો સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યા હતા. માંગરોલના પી.એસ.આઈ પરેશ.એચ.નાયી દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ હતો.

વિનોદ (ટીનુ ભાઈ)મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ : ડુંગરી વિસ્તારમાં રહેતા ફહીદ કાનીની વધુ તપાસ દરમિયાન નશીલા દ્રવ્યનું નેટવર્ક બહાર આવશે ?

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 ઉપર દાહોદ પોલીસની વેન અને ઓટોરીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯ પોઝિટિવ કેસોનાં સંપર્કમાં આવેલ વ્યક્તિઓને સરકારી ક્વોરેન્ટાઈન ફેસિલિટીમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!