Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદનાં માતર ગામ ખાતે ખેતરમાં દવા છાંટવા ગયેલ ખેડૂતને દવાની અસર થતા સારવાર દરમિયાન મોત નીપજયું.

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામ ખાતે આવેલ ખેતરમાં ૪૫ વર્ષીય વસંતભાઈ સનાભાઈ વસાવા નાઓ પોતાના ખેતરમાં દવાનું છંટકાવ કરી રહ્યા હતા દરમિયાન તેઓને દવાની અસર થતા તેઓની તબિયત લથડી હતી.

વસંત ભાઈની તબિયત લથડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, સમગ્ર ઘટના અંગે આમોદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ કોંગ્રેસ દ્વારા નેતા બનો નેતા પસંદ કરો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજકોટ રેલવેમાં ટિકિટ ચેકર મહિલાએ એશિયન ગેમ્સમાં લાંબી કૂદમાં મેળવ્યો સિલ્વર મેડલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!