Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની નરનારાયણની ખડકીમાં તંત્રની બેદરકારીને કારણે વીજ વાયર જીવલેણ સમાન !

Share

ભરૂચના નવાડેરા વિસ્તાર ખાતે આવેલી નરનારાયણાની ખડકીમાં છેલ્લા ઘણા સમયથી જીવતા વીજ વાયરો નીચે સુધી લટકતા દેખાઈ રહ્યા છે સાથે બાળકો રમતા હોવાથી શોર્ટશાર્કિટનો સ્થાનિકોમાં ભય લોકોને સતાવી રહ્યો છે.

અનેકવાર ખડકીના રહીશો દ્વારા ગુજરાત વીજ કંપનીમાં રજુઆત કરવામાં આવી રહીં છે પણ તંત્રની બેદરકારીને કારણે કોઈ વીજ વાયરો અંગે કોઈ નિરાકરણ આવ્યું નથી જેને પગલે ત્યાંના સ્થાનિક રહીશોમાં ગુજરાત વિજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

જીવદયા અંગેનુ અનોખું ઉદાહરણ, એન્જીનીયરે બીમાર શ્વાન માટે લાગણી દર્શાવી..જાણો વધુ.

ProudOfGujarat

મોટામિયા માંગરોલ ખાતે આવેલ એસ.પી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલનું ધો. 10 નું 86.06 ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એમ્બુલન્સ ન મળતા છેવટે મૃતદેહ રિક્ષામાં લઈ જવાની ફરજ પડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!