Proud of Gujarat
INDIAFeaturedGujarat

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાએ આયુર્વેદ હોસ્પિટલમાં કોવિડ 19 પેશન્ટની મુલાકાત લીધી.

Share

– જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આયુર્વેદ હોસ્પિટલમાં એક જીઆરડી મહિલા જવાન દાખલ છે તેની સારવારની માહિતી લીધી.

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.  રાજદીપસિંહ ઝાલા જિલ્લા પોલીસ વડાની સાથે વલસાડ નવસારી સુરત ગ્રામ્ય ભરૂચ એસઆરપી વિભાગમાં મેડીકલ નોડલ અધિકારી તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. ડૉ. ઝાલા ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારને મેડીકલ, કે કોઈપણ જાતની મૂંઝવણ અંગે તેઓ માર્ગદર્શન આપશે. ભારત દેશ ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસને અટકાવવા સરકાર દ્વારા પૂર્ણ વાયરસને તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તેમ છતાં અટકવાનું નામ લેતો નથી ત્યારે ડી. જી ના આદેશ મુજબ રાજ્ય પોલીસ વડા તરીકે  ફરજ બજાવતા અને ડૉક્ટરની ડિગ્રી મેળવનારા ૧૬ જેટલા અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વલસાડ જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાને નોડલ અધિકારી નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ આયુર્વેદ હોસ્પિટલમાં કોવિડ 19 પેશન્ટની મુલાકાત લીધી હતી, જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આયુર્વેદ હોસ્પિટલમાં એક જીઆરડી મહિલા જવાન દાખલ છે તેની સારવારની માહિતી લીધી હતીને ચર્ચા કરી હતી.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 54 ટકા આવ્યું જ્યારે જીલ્લાની નવ શાળાઓનું પરિણામ સો ટકા આવ્યું હતું.

ProudOfGujarat

પ્રદુષિત પાણીનો સિલસિલો યથાવત : અંકલેશ્વર જીઆઇડીસી પાસે વરસાદી કાંસમાં ઔદ્યોગિક વસાહત દ્વારા પ્રદૂષિત પાણી છોડાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી : પોલીસ તંત્ર થયું દોડતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!