Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા આરોગ્યતંત્રએ અનોખી સિદ્ધિ હાંસલ કરી…જાણો કઈ?

Share

ભરૂચ જીલ્લા આરોગ્ય શાખા દ્વારા જીલ્લામાં કોરોના રસીકરણના પ્રથમ ડોઝનો આપેલ લક્ષ્યાંક 100 % પાર પાડવામાં આવ્યો હતો.

આ અંગે વિગતે જોતાં ભરૂચ જીલ્લા આરોગ્ય તંત્રને સરકાર દ્વારા વસ્તીને આધારે 12,68,852 વ્યક્તિઓને કોરોનની રસી મૂકવા અંગે લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આ લક્ષ્યાંકને ઝડપથી પૂર્ણ કરવા અંગે ભરૂચ જીલ્લા આરોગ્ય તંત્ર કામે લાગી પડયું હતું જયારે આ લક્ષ્યાંક આજે પૂર્ણ થયો હતો અને ભરૂચ જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 18 વર્ષથી ઉપરના 12,69,002 વ્યક્તિઓને કોરોનાની રસી મૂકવામાં આવી હતી. આમ પ્રથમ ડોઝની રસી અંગે 100 % લક્ષ્યાંક હાંસિલ કર્યા બાદ હવે બીજા ડોઝ 9,15,632 થયો તે અંગે પણ 100 % લક્ષ્યાંક પૂર્ણ કરવા અંગે આરોગ્ય શાખા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ને.હા 48 પર અંકલેશ્વરના અમરતપુરા નજીક બેકાબુ ટ્રક હાઈવેના ડિવાઈડરમાં ઘુસી જતા અકસ્માત.

ProudOfGujarat

અંકલેશ્વર : ખરોડ ચોકડી નજીક ચાર વાહનો વચ્ચે અકસ્માત, ટ્રક નાસ્તાના સ્ટોલમાં ઘુસી જતા દોડધામ.

ProudOfGujarat

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષાએ પંખો પડતા સુપરવાઈઝર ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!