ભરૂચ: ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં કબ્રસ્તાન સામે આવેલા મસ્જિદ-મદરેસા સંચાલિત મકાનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આગ...
વાંકલ: આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ જ્યાં એક તરફ સુવિધા આપે છે, ત્યાં બીજી તરફ તેના દુરુપયોગ અને ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના બનાવોમાં પણ...
વાંકલ: સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને માંગરોલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. દેસાઈની સૂચના હેઠળ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વિક્રમભાઈને...
ભરૂચમાં સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘સ્વરાકાર 2026’ કાર્યક્રમ સંગીતરસિકોના ઉત્સાહભર્યા પ્રતિસાદ વચ્ચે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રીય સંગીતના સુમધુર સૂરોએ ઉપસ્થિત સંગીતપ્રેમીઓને...
ભરૂચ ભરૂચ તાલુકામાં આવેલાં પારખેત ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં અહેજાઝ હુસેન ઈશાક સરપંચ કારપેઈન્ટરનો કોન્ટ્રાક્ટ રાખી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગત રાત્રીને તેઓ નિત્યક્રમ મુજબ...
ભરૂચ : ભરૂચમાં ઐતિહાસિક જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીના જન્મસ્થળ સાથે જોડાયેલા વિવાદને લઈને રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિએ આજે સોમવારે વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર...
ભરૂચ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ GNFCની સુવર્ણ જયંતી (૫૦ વર્ષ) નિમિત્તે ભરૂચ જિલ્લાના વિકાસ માટે વિશેષ જાહેરાતો કરવાની માંગણી કરી છે....