ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં મળેલી સભામાં સભ્યો-સરપંચ વચ્ચે તુતુ-મેમે બાદ બુકાનીધારીએ સભ્યોને લાફા ઝીંક્યા : સમગ્ર ઘટના પુર્વ આયોજિત કાવતરું હોવાની આશંકા સાથે પોલીસમાં સામસામે અરજી
ભરૂચ ભરૂચને અડીને આવેલી ઝાડેશ્વર ગ્રામ પંચાયત હંમેશા વિવાદમાં રહી છે છેલ્લા પાંચ વર્ષથી સરપંચ વિનાની ગ્રામ પંચાયતમાં હાલની ચૂંટણીમાં સરપંચ આદિવાસી મળતા જ ગઈકાલે...
