પૂરની પરિસ્થિતિ બાદ ભરૂચ નગરપાલિકા ખાતે રાજ્ય સરકારે ફાળવેલા અલગ – અલગ શહેરના સફાઈકર્મીઓની અંદાજિત ૭૫ જેટલી ટીમો જુદા – જુદાં વિસ્તારોમાં દિવસ- રાત રાઉન્ડ...
ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN)એ ગ્રીન મેન્ટર્સ, યુએસએ દ્વારા ટકાઉ પ્રેક્ટિસ માટે તેના સર્વગ્રાહી અભિગમ માટે ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ 2023 જીત્યો છે. ગ્રીન મેન્ટર્સ...
લાયન્સ ક્લબ ઓફ મોડાસા અને સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રીમતી કપિલાબેન જે શાહ શિશુ અને મહિલા કેન્દ્ર ટ્રસ્ટ સંચાલિત શ્રી તુલસીદાસ પી. શાહ દ્રષ્ટિ...
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના ઉપરવાસમાં પાણીનો વિપુલ જથ્થો સરદાર સરોવરમાં આવતા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હતો. જેથી નર્મદા નદીમાં પાણી છોડવાની જરૂરિયાત ઊભી થતાં...
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના જળસ્તર વધ્યા બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થતા નદી કાંઠા વિસ્તારોમાં ભારે તારાજીનું નિર્માણ થયું હતું, અચાનક જળ સ્તર વધતા ભરૂચ અંકલેશ્વરના...
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સવારના સમયે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ સિંહ રણા ભરૂચ -વડોદરા હાઇવે ઉપરથી પોતાની કાર લઈ પસાર થઈ...
રાષ્ટ્રીય એકાત્મતાને સમર્પિત સંસ્થા ભારત ભારતી દ્વારા તારીખ ૧૭ રવિવારના રોજ સામૂહિક રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન ભરૂચ ભારત ભારતીના કનવિનર મુકતાનંદ સ્વામીની અધ્યક્ષતા...