Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ નગરના ક્ટોપોર ઢોળાવ વિસ્ત્તરમા જવેલસૅનિ દુકાનમા ૧,૯૭,૦૦૦ નિ મતાની ચોરી

Share

ભરૂચ નગરના ક્ટોપોર ઢોળાવ વિસ્ત્તરમા આવેલ એન જે જૅવેલસૅનિ ખાતે દ્ત રાત્રિના સમયમા દસકરૉએ તરખાત મચાવ્યો હતો. બીડીવીજન પોલિસ સુત્રોના જણાવ્યા અનુસાર એન જે જવેલસૅના  ભરતભઈ જેંન્તિભાઈ સોનીએ તેમનિ દુકાન ત-૧૨/૪/૧૮ ના સાંજના ૭:૩૦ કલાકે બંધ કરી હતી. અને તા -૧૩/૪/૧૮ ના રોજ સવારે ૧૦:૪૫ સે દુકાન ખોલી હતી ત્યારે દુકાનમા ચોરી થઈ હોવાનુ જણાવ્યૂ હતુ. તસ્કરો ધાબા પરથી દુકાનમા પ્રવેશ કરી સોના ચાંદીના દાગિના અને રોકડા રૂપીયા ૪૭,૦૦૦ મળી કૂલ ૧,૯૭,૦૦૦ ની મતાની ચોરી કરી હતી. આ બનાવના સીસીટીવી ફુતેજ હોવાનુ જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

ગણેશ સુગર ફેકટરીનાં સભાસદોનો હલ્લાબોલ : અન્ય શુગર ફેકટરીઓ કરતા ઓછો ભાવ અપાયો હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

વાંકલની શ્રી એન.આર.ચૌધરી પ્રાથમિક શાળામાં વિવિધ રમતોની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

શું સ્ટારપ્લસની ‘તેરી મેરી દોરિયા’ માંથી અંગદ અને સિરાતના લગ્ન બોલિવૂડ દંપતી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નથી પ્રેરિત છે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!