Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : હિન્દુ જાગરણ મંચની આગેવાનીમાં આજરોજ ભરૂચ ખાતે લવ જેહાદ અને ધર્મપરીવર્તન અંગે ઉગ્ર વિરોધ નોંધાયો.

Share

લવ જેહાદ અને ધર્મપરીવર્તનએ આજનાં સમયની સળગતી સમસ્યા છે ત્યારે લવ જેહાદ અને ધર્મપરીવર્તનના વિરોધ અંગે હિન્દુ જાગરણ મંચ દ્વારા પ્રચંડ વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ વિરોધ પ્રદર્શનમાં લવ જેહાદ અને ધર્મપરીવર્તન સામે સૂત્રોચ્ચાર ઉચ્ચારાયા હતા. આ ઉપરાંત ધર્મપરિવર્તન જેવી પ્રવૃતિ સામે પણ આક્રોશ વ્યકત કરવામાં આવ્યો હતો. હાલ જયારે સમગ્ર દેશમાં લવ જેહાદ અને ધર્મપરીવર્તન અંગેના વિરોધમાં વિવિદ્ઘ કાર્યક્રમો યોજી એમ જણાવાયું હતું કે દરેક રહીશોએ આ બે બાબતોને સમજી લેવાની જરૂર છે. તાજેતરમાં બનેલ નિકિતા હત્યાકાંડ તેમજ અન્ય યુવતીઓને જે રીતે ફસાવાઈ રહી છે તેમજ બળાત્કાર અને માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે તેનો વિરોધ કરાયો હતો.

Advertisement

Share

Related posts

વડોદરામાં ઢોર પાર્ટી ઉપર હુમલો કરી પકડેલી ગાયો મહિલાઓ છોડાવી ગઈ.

ProudOfGujarat

ભરૂચના રાજપૂત છાત્રાલયમાં આમ આદમી પાર્ટીનું લોકસભા આગેવાનોનું સંમેલન યોજાયું

ProudOfGujarat

જામનગરના સિક્કા ગામે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે બાળકીની હ્રદયની બીમારીનું સફળ ઓપરેશન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!