Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે ત્રણ પુસ્તકનાં વિમોચન વિધિનો કાર્યક્રમ યોજાયો.

Share

આજરોજ તા. 5 મી જુલાઈએ ભરૂચ જિલ્લાનાં ઝાડેશ્વર ખાતે આવેલ નારણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે શાળાના આચાર્ય ડો.મહેશ ઠાકરની ત્રણ પુસ્તકો ‘હું શિક્ષક બન્યો શા કારણે…!’, ‘કેળવણીમાં વાલી-એક ચિંતન’ અને ‘સ્લોપ- બીજા હરોળનું વાલીપણું.. શિક્ષકની વિમોચન વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના આચાર્યએ સિક્ષકોનું આપના જીવનમાં કેટલું મહત્વ છે તે અંગે પુસ્તક મારફતે આપણને સમજાવ્યું હતું.

આજરોજ યોજાયેલ પુસ્તક વિમોચન વિધિમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને લઘુઉદ્યોગ ભારતીના બળદેવભાઈ પ્રજાપતી, ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નવનીતભાઈ મહેતા સહિત ચેનલ નર્મદાનાં ડાયરેક્ટર નરેશભાઇ ઠક્કર અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

માતરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

ProudOfGujarat

પાલેજ પોલીસ મથકે નવા પી.આઈ ની નિમણુંક

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના મંગલેશ્વર(કબીરવડ) ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!