Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ગાંધી બજાર ખાતે આવેલ અમરેશ્વર મહાદેવ મંદિર ખાતે પતિના દીર્ઘાયુષ માટે સૌભાગ્યવતી બહેનોએ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી.

Share

નેત્રંગમાં વટ સાવિત્રી પર્વની સૌભાગ્યવતી બહેનો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેઠ સુદ પૂનમ એટલે કે વટ સાવિત્રી પર્વની સૌભાગ્યવતી બહેનો દ્વારા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તેમજ પરિવારના આરોગ્ય અને તંદુરસ્તી માટે વટ સાવિત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. વડને સુતરની આંટી વીંટી પતિના લાંબા આયુષ્ય માટે બહેનોએ વ્રતની ઉજવણી કરી હતી. વ્રત સાવિત્રી પર્વની પૂજા સાત્રોક રીતે બહેનો પાસે પૂજા વિધિ કરાવી હતી. સૌભાગ્યવતી બહેનોએ એક ટાણા ઉપવાસ કરી વ્રતની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકામાં રેશનકાર્ડના ચોખા પ્લાસ્ટિકના હોવાનો પાદરી ગામનાં સરપંચ સહિત ગામજનોએ આક્ષેપ કર્યો

ProudOfGujarat

વિદ્યુત જામવાલ હાઇ-ઓક્ટેન સ્ટન્ટ્સથી લોકોના હોશ ઉડાવ્યા

ProudOfGujarat

ડાકોરમાં મકાનમાંથી વૃદ્ધની લાશ મળી આવવાની ઘટનામાં પીએમ રિપોર્ટ બાદ હત્યાનો ગુનો નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!