અંકલેશ્વરના NH-48ને અડીને આવેલ અમર તૃપ્તિ હોટલના પાછળના ભાગે આવેલા HK ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ અંકલેશ્વર...
ભરૂચ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ‘વિકાસ સપ્તાહ‘ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અખોડ ગામને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યમાં શ્રેષ્ઠ...
જીએસટી રિફોર્મ અંગે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સુરત પૂર્વ કોર્પોરેશન સભ્ય બાબાભાઈ જીરાવાલા તેમજ ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ હતો....
ભરૂચ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ – ૨૦૨૫‘ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામ્ય કક્ષાએ સરકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર અને જનસંપર્ક સાધવાનો છે....
તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચ, અંકલેશ્વર-હાંસોટ તાલુકા દ્વારા આ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા...