જૂના બોરભાઠાની મહિલા શાકભાજી લઇ ભરૂચ આવતી હતી ભરૂચ અંક્લેશ્વર તાલુકાના જૂના બોરભાઠાના નિશાળ ફળિયામાં રહેતી અંબાબેન રમેશ પટેલ ભરૂચમાં શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે...
સંતરામપુરનું દંપતિ પુત્રીને તેની સાસરીએ મુકવા આવ્યો હતો ભરૂચ. મહિસાગર જિલ્લાના સંતરામપુર ગામે રહેતાં કાનજી રૂમાલ ડામોર તેમજ તેમની પત્ની શાંતાબેન તેમની પુત્રી ગાયત્રીને આમોદના...
વાંકલ ::માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પી.પી.સવાણી આર્યુવેદીક કોલેજ અને હોસ્પિટલ દ્વારા આયોજિત નિઃશુલ્ક આર્યુવેદીક નિદાન તથા ચિકિત્સા કેમ્પ યોજાયો આ કેમ્પમાં પાચનતંત્ર,મળમાર્ગ,શ્વશનતંત્ર,ચામડી ના રોગો, સાંધા,જ્ઞાનતંતુ,...
વાંકલ દરવર્ષે ૨૫ એપ્રિલ કે જે વિશ્વ મેલેરીયા દીવસ તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત જિલ્લા મેલેરીયા અધીકારી ડો.પ્રશાંત શેલર ની સૂચના અનુસાર માંગરોળ ના...
કેન્દ્ર સરકારની સુચનાને લઈને ભરૂચ પોલીસે તુરંત એક્શન લીધા ૧૪મી એપ્રિલે આવેલી સઈદાબીબી ૨૬મી જૂન સુધી રોકવાની હતી ભરૂચ કાશ્મીરના પહેલગામ ખાતે બનેલી આતંકી હૂમલાની...
– સબજેલના સ્ટાફ અને પરિવાર માટે બનાવાયેલા 61 આવાસોનું લોકાર્પણ કર્યું પહેલગામમાં આતંકી હુમલા વચ્ચે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે અતિ સંવેદનશીલ ભરૂચ જિલ્લાની...
*કેસરીવીર: લેજન્ડ્સ ઓફ સોમનાથ*– સુનીલ શેટ્ટીનો એક નિડર યોદ્ધા તરીકેનો શાનદાર લુક, આપે છે એક અનોખી ઐતિહાસિક ડ્રામાની ઝલક સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને સુરજ...