સિદ્ધનાથનગરના અંબાજી મંદિરમાં તસ્કરી : મધરાતે ત્રાટકેલા તસ્કરે મંદિરનું તાળું તોડી દાનપેટીમાંથી રૂ.12 હજારની રોકડ ઉઠાવી
ભરૂચ: ભરૂચના સિદ્ધનાથનગર વિસ્તારમાં આવેલા અંબિકાધામ અંબાજી માતાના મંદિરમાં તસ્કરીની ઘટના સામે આવતા ચકચાર મચી છે. મધરાતના સમયે અજાણ્યો તસ્કર મંદિરના દરવાજાનું તાળું તોડી...
