ભરૂચ જિલ્લામાં ચોરી, લૂંટ, ચેઇન સ્નેચીંગ જેવા ગુનાઓને અંજામ આપતાં તત્વોને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સતત વિવિધ પોલીસ મથકના કર્મીઓ કામગીરી હાથધરી...
વિશ્વ હિન્દુ પરિષદના ૬૦ વર્ષ પૂરા થતાં ભારત ભરમાં શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરાયું હતું. આમોદમાં ગત રોજ રાત્રીના સમયે જંબુસરથી વિશ્વ હિન્દુ પરિષદ તથા...
વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળની કેન્દ્રીય યોજના પ્રમાણે હિન્દુ યુવાનોમાં પોતાના પૂર્વજોના પરાક્રમનું ગૌરવ થાય તેમજ સાંસ્કૃતિક ધરોહરો તથા હિન્દુઓના ગૌરવશાલી ઇતિહાસ પ્રત્યે હિન્દુઓનું શૌર્ય...
ભરૂચ તાલુકાનાં દેરોલ ગામથી જંબુસર બાયપાસ ચોકડી સુધીનો અત્યંત બિસ્માર માર્ગની મરામતને લઈ ભરૂચ માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલ આગેવાનોને અધિકારીઓ...
સુરતમાં નવરાત્રિને લઈને આગોતરું આયોજન શરૂ થઈ ચૂક્યું છે. જોકે, નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઇને ખેલૈયાઓને ખલેલના પહોંચે તે માટે સુરતમાં...