રાજયના અનેક જિલ્લામાં અનરાધાર મેહ વરસી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી વિસ્તારમાં એક જ દિવસમાં ૨૨ ઇંચ વરસાદ થતા નદી નાળા છલકાઇ જવાના કારણે બોડેલી...
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ખાંડીયા અમાદરા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા આવી પહોંચતા ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય, તલાટી કમ મંત્રી અને ગ્રામજનો દ્વારા...
નડિયાદ શહેરમાં નવા ગાજીપુરવાડામાં મંગળવારે એક કાચુ મકાન ધરાશાયી થઇ ગયુ હતુ. રવિવાર રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે આ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. તેમજ...
ભરૂચ જિલ્લામાં મોટાપાયે સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. છેલ્લા ૪ મહિનામાં માત્ર અંકલેશ્વરથી જ ત્રીજીવાર કૌભાંડ સામે આવ્યું છે. ગઇકાલે અંકલેશ્વર જી.આઇ....
માંગરોળ તાલુકાનું બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર અતિ ભારે વરસાદને કારણે વન વિભાગ દ્વારા તારીખ 17 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા...
પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર રાજયમાં અતિવૃષ્ટિનો માહોલ છે. સાર્વત્રિક વરસાદના કારણે જૂના વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બનવા પામ્યા છે. વડોદરાના...