ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ભાલોદ જવાના રોડ પર માધુમતિ ખાડી નજીકના વળાંક પર મસમોટો ખાડો પડતા અકસ્માતની દહેશત ઉભી થઇ છે. આને લઇને વણાકપોર,...
સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂર્ણિમાનું અનેરૂ મહત્વ હોય છે હાલ કાળઝાળ ગરમીમાં ભગવાનને પણ રાહત મળે તે માટે જામનગર સ્થિત વડતાલ તાબાના બેડી ગેટ ખાતે આવેલા સ્વામિનારાયણ...
વડોદરા મહાનગર પાલિકાના સભા શાખામાં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ વડોદરા મહાનગર પાલિકાના મેયર, ચેરમેન ડેપ્યુટી મેયર તેમજ નેતા સાશક પક્ષના નેતા દ્વારા માર્ચ 2021...
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે ગતરોજ નબીપુર ગામના એક NRI દ્વારરા નિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ હતી. જેની સફળતાના ભાગરૂપે...
ઊંઝામાં માં ઉમિયાની પરંપરાગત નગરયાત્રા આજે વૈશાખી પૂનમ એ કાઢવામાં આવી હતી. જે કોરોનાના બે વર્ષ બાદ નીકળી રહી હોય તેના વધામણાં કરવા નગરવાસીઓમાં જબરજસ્ત...
ભરુચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે જીએમડીસીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જીએમડીસીની સ્થાપનાના ૫૯ વર્ષ પુર્ણ થતાં તા.૧૫ મી મે ના રોજ રાજપારડી...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરની સૂચના અનુસાર ઉમરપાડા તાલુકા કોંગ્રસ સમિતિના પ્રમુખ તરીકે હરીશ વસાવાની પુનઃ નિમણૂક કરવામાં આવતા સમગ્ર ઉમરપાડા અને માંગરોળ...
વડોદરામાં ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતી નિમિત્તે મહાનગર પાલિકાના પદાધિકારીઓ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વુડા...
ભરૂચ જિલ્લાના પાલેજથી પાંચ કિમીના અંતરે આવેલા કરજણ તાલુકાના કોલીયાદ સ્થિત સુપ્રસિધ્ધ હજરત કાશમશા રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર મોટી સંખ્યામાં ઉપસ્થિત અનુયાયીઓની હાજરીમાં સંદલ...