ગુજરાતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં એક સમયે એકાંકી બની ગયેલા કોરોનાએ ફરી ફૂંફાડો મારવાનું શરૂ કર્યું છે ત્યારે હાલ ગોધરા નગરપાલિકામાં ફરજ...
ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સોસાયટી ખાતે તાજેતરમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. આ ચોરીના બનાવમાં તસ્કરોએ સોનાં ચાંદીના દાગીના અને રોકડા નાણાં મળી કુલ...
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગવી દીર્ઘદ્રષ્ટિથી તૈયાર થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ રાજ્યના વિશ્વવિદ્યાલયોને વૈશ્વિક કક્ષાએ ગુણવત્તાયુક્ત બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી...
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવ્ય કાશી ભવ્ય કાશીના લોકાર્પણ અંતર્ગત આજે સમગ્ર નર્મદા જિલ્લાના શિવાલયોમા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાંમા ઉમટેલા ભક્તોની...
આજરોજ “દિવ્ય કાશી, ભવ્ય કાશી” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે શક્તિનાથ મહાદેવ મંદિરે જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા...
ભરૂચ જિલ્લામાં આગામી તા.૧૯ ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની ચુંટણીને લઇને તંત્ર સજ્જ બન્યુ છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા વાલિયા અને નેત્રંગ તાલુકામાં યોજાનાર ગ્રામ પંચાયતોની...