ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામ ખાતે ધર્માતરણના બનાવો બન્યા હતાં. આ ધર્માતરણના પ્રકરણે ચકચાર મચાવી હતી તેમજ ધર્માતરણનાં ગુનાઓ અંગે આમોદ પોલીસ મથક ખાતે...
અંકલેશ્વરનાં કાપોદરા વિસ્તારમાં આવેલ સનાતન ઇન્ટરનેશનલ એકેડેમી ખાતે શહીદ cds બિપિન રાવત તેમના પત્ની તેમજ શહીદ થયેલ જવાનોને શ્રધાંજલિ અર્પવામાં આવી હતી. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા...
આગામી ૧૯ મી તારીખના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે,અને ચુંટણીનુ ચિત્ર સ્પષ્ટ બની ચુક્યુ છે ત્યારે તંત્ર દ્વારા ન્યાયિક અને તટસ્થ રીતે ચુંટણી યોજાય...
આજરોજ ભરૂચ અને અંકલેશ્વરના નોટરીયનોએ ભરૂચ જિલ્લા કલેકટર મારફત દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ તેમજ અન્ય રાષ્ટ્રીય નેતાઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. નોટરીયનો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે...
આવતીકાલે તા.૧૧ મી ડિસેમ્બર શનિવારના રોજ છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકા મથકોએ આવેલી ન્યાયાલયોમાં છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન...
સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, માંગરોલ ખાતે આજે 10 ડિસેમ્બરના શુક્રવારના ફ્રી ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ તથા મગજ, કરોડરજ્જુ, મણકાને લગતી બીમારીનો મફત...
સુરત જિલ્લાના તાલુકા મથક માંગરોલ મુકામે આવેલ એસ.પી. મદ્રેસા હાઈસ્કૂલ ખાતે માંગરોળ તાલુકાની 53 ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણી 2021 માટે 120 પ્રિસાઇડીંગ ઓફિસર 120 આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ...