ભરૂચનાં સાંસદ મનસુખભાઇ વસાવાએ સંસદમાં નિયમ-377 હેઠળ દેશના આદિવાસીઓની આરોગ્ય સંબંધી સમસ્યા ઉઠાવી.
હાલ લોકસભાનું સંસદસત્ર ચાલી રહ્યું છે જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ સંસદમાં નિયમ-377 હેઠળ દેશના આદિવાસીઓની આરોગ્યસબંધી સમસ્યાના પ્રશ્નો ઉઠાવ્યા હતા અને દેશના આદિવાસીના સ્વાસ્થ્ય...
