ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતા કિશન રમણભાઈ ઠાકોર અને તેમના મામાનો છોકરો કિરણ ભગવાનભાઈ ગોવાલીથી તેમની બાઇક લઇ ઝાડેશ્વર ખાતે એટીએમમાંથી પૈસા ઉપાડવા...
ભરુચ જિલ્લાના ઝઘડીયા અંકલેશ્વર ધોરીમાર્ગ પર આવેલ એક કંપનીમાં કંપની કોલોનીમાં રહેતા જ્ઞાનપ્રકાશ શુક્લાની પુત્રી રિમ્પીબેનના લગ્ન અંકલેશ્વર ખાતે રહેતા હિરેન દિનેશભાઇ મિશ્રા સાથે ૧૧...
108 ઇમર્જન્સી સેવા સતત 24/7 કાર્યરત નિઃશુલ્ક સર્વિસ છે. જે નાગરિકોને સમયસર 108 એમ્બ્યુલન્સમા દર્દીને સારવારની સાથે સાથે દર્દીને હોસ્પિટલમા ખસેડવાની સુવિધા પુરી પાડવા સતત...
તા. ૦૯ /૧૧/૨૦૨૧ ના રોજ એક અજાણ્યો 47 વર્ષના આશરાનો યુવક નબીપુર રેલવે સ્ટેશનની ઉત્તરે કી.મી.નં .339/27-29 ની વચ્ચે કોઈ પણ આપ લાઈનની ટ્રેનમાંથી મુસાફરી...
અંકલેશ્વર નગરપાલિકાનાં સત્તાધીશોને લોકોના કર દ્વારા એકત્રિત થયેલ ફંડની કોઈ પડી નથી તેવું જણાઈ રહ્યું છે. તેથી જ લાખો રૂપિયાનાં ખર્ચે વસાવેલ વિવિધ મશીનો હાલ...
અંકલેશ્વરના માં શારદા હોલ ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ હતી. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ...
રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારે આજરોજ કેવડિયા ખાતે અદ્યતન ટેકનોલોજીથી શરૂ થયેલા નવા રેડીયો યુનિટી 90 એફએમ ની મુલાકાત લીધી હતી અને સાથે સાથે આ રેડિયો...
અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર ટ્રક અને બાઇક અથડાતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગતરાત્રીના સાંજના સમયે અંકલેશ્વર તરફથી એક બાઇક ચાલક ગડખોલ ગામ જઈ રહ્યો...
લાભપાંચમ એટલે વેપાર અને ધંધા રોજગારના મુર્હૂત કરવાનો પવિત્ર દિવસ. અંકલેશ્વરનાં બજારો દિવાળીના દિવસથી બંધ થઈ ગયા હતા જે આજે લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા...