લાભપાંચમ એટલે વેપાર અને ધંધા રોજગારના મુર્હૂત કરવાનો પવિત્ર દિવસ. અંકલેશ્વરનાં બજારો દિવાળીના દિવસથી બંધ થઈ ગયા હતા જે આજે લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા...
નવા વર્ષ અને ધનતેરસ પર લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. ઝંખવાવના 4sleep Mattress ના સેવાભાવી માલિક મુસ્તાકભાઈ મુલતાની દ્વારા...
ભરૂચ તાલુકાના સીતપોણ ગામના એક યુવકે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીતપોણ ગામના મંદિર ફળિયામાં...
કુદરતી વાતાવરણ અને સુંદરતાનું નજરાણું ચોમાસા અને તેની બાદની ઋતુઓમાં જોવા મળતું હોય તો તે અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળે છે, ચોમાસાની ઋતુ બાદથી આ વિસ્તારો...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારનાં સમયે ભરૂચ, અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર આત્મહત્યા કરવા આવેલ એક મહિલાને સ્થાનિક વોકર્સ તેમજ સી ડીવીઝન...
ભરૂચ શહેરમાં લૂંટારૂઓ જાણે કે બેફામ બન્યા હોય તે પ્રકારનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સતત લોકોથી ધમધમતા વિસ્તારમાં ધોળે દહાડે એક પરપ્રાંતીય યુવક...
– લાકડા વીણવા ગયેલ સગીરાના મોત મામલે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા. ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના સરભાણ ગામના તળાવ પાસેથી ગતરોજ એક સગીરાનો મૃતદેહ મળી...
ભારત સરકારની એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટની મંજૂરીની મહોર મારતા કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલય દ્વારા ત્રણ વર્ષના સમયગાળા માટે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (EIL)...
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી તા.૧૧ મી નવેમ્બરને ગુરૂવારના રોજ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાટર ખાતે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અમલી “નોંધારાનો...