ભરૂચ શહેરમાં લૂંટારૂઓ જાણે કે બેફામ બન્યા હોય તે પ્રકારનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સતત લોકોથી ધમધમતા વિસ્તારમાં ધોળે દહાડે એક પરપ્રાંતીય યુવક...
– લાકડા વીણવા ગયેલ સગીરાના મોત મામલે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા. ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના સરભાણ ગામના તળાવ પાસેથી ગતરોજ એક સગીરાનો મૃતદેહ મળી...
ભારત સરકારની એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટની મંજૂરીની મહોર મારતા કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલય દ્વારા ત્રણ વર્ષના સમયગાળા માટે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (EIL)...
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી તા.૧૧ મી નવેમ્બરને ગુરૂવારના રોજ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાટર ખાતે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અમલી “નોંધારાનો...
અંકલેશ્વરનાં બજારો દિવાળીના દિવસથી બંધ થઈ ગયા હતા જે આવતી કાલે લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા થશે. લાભપાંચમ એટલે વેપાર અને ધંધા રોજગારના મુર્હૂત કરવાનો...
જંબુસર તાલુકાના નેજા ગામે કલિયારી વિભાગ લેઉવા પાટીદાર સમાજની જનરલ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલિયારી સમાજના આગેવાનો વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રથમ...
વડોદરાના કરજણ તાલુકાના વલણ ગામમાં કાર્યરત સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા મસ્જિદોની સફાઇ કામગીરી હાથ ધરી એક સરાહનીય કાર્ય કર્યું હતું. વલણ ખાતે આવેલી...
અંકલેશ્વરમાં ઠેર-ઠેર કચરાનાં ઢગલાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અંકલેશ્વરનાં ત્રણ રસ્તા સર્કલ, ચૌટા નાકા, નવી નગરી સહિતના વિસ્તારો કચરા અને ગંદકીથી ખડબડે છે. અહીંનાં...
દીપાવલીના દિવસોમાં ભરૂચ જિલ્લામાં ઉપરાચાપરી ઘણા અકસ્માતોના બનાવો બન્યા છે ત્યારે આજે પણ એક અકસ્માતનો બનાવ વરેડીયા નજીક બન્યો હતો જેમાં અજમેરથી અંકલેશ્વર પોતાના ઘરે...