નવા વર્ષની શરૂઆતે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુતની અધ્યક્ષતામા સ્નેહમિલન કાર્યક્રમ રાખવામા આવ્યો. ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જૂનભાઈ રાઠવાએ કાર્યક્રમ સંબોધતા જણાવ્યુ કે જો ભાજપ...
ભરૂચ તાલુકાના હિંગલ્લા, સીતપોણ, હલદર, કુવાદર, ત્રાલસા કોઠી, પરીએજ અને બોરી ગામોમાં ભૂંડો દ્વારા ખેતરમાં ઉગેલા પાકને નુક્સાન કરતા હોવાના એક ખેડૂત દ્વારા આક્ષેપો કરવામાં...
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં નિર્માણ પામનાર અદ્યતન હોસ્પિટલનો પાયાવિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના ટંકારીયાના ગ્રામજનોનું વર્ષો જુનું શમણું...
છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર, ફતેપુરા ખાતે જિલ્લા પોલીસવડાની નવી કચેરી અદ્યતન સુવિધાઓથી સુસજ્જ કરી બનાવવામાં આવેલી છે. જે અંદાજિત રૂપિયા 11 કરોડના ખર્ચે નવી બની...
અંકલેશ્વરમાં પંજાબી બજારથી રાધાવલ્લભ મંદિરની નૂતન વર્ષ નિમિત્તે છપ્પનભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. અંકલેશ્વર...
કાગવડ ખાતે ખોડલધામ ટ્રસ્ટની બેઠક મળી હતી, જેમાં ૨૦૨૧/૨૨ માટે સંગઠન બનાવવામાં આવ્યુ હતુ. બેઠકમાં રાજ્યના જિલ્લાઓના કન્વીનરોની નિમણુંક પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી....
દીપોત્સવી પર્વ નિમિત્તે ભરૂચ તેમજ આસપાસની સામાજિક સંસ્થાઓ દ્વારા ક્યાંને ક્યાંક ભોજન સેવા તો ક્યાંક ધાબળા વિતરણ કરવામાં આવે છે, આજે દિવાળીના પર્વ નિમિત્તે અંકલેશ્વરના...