સુરત જિલ્લા પત્રકાર સંઘના “ચતુર્થ દશાબ્દિ મહોત્સવ” ઉજવણીના ભાગરૂપે અને સુરત જિલ્લા પત્રકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટ(સૂચિત)ના લાભાર્થે પત્રકાર સંઘ દ્વારા આગામી નવેમ્બર માસમાં ભગવાન શ્રી...
– માંગરોળ સહિત ચાર તાલુકાના દર્દીઓને હવે સુરત ભરૂચ અંકલેશ્વર જવું નહીં પડે. – ઈમરજન્સી આરોગ્ય સેવા નવનિર્મિત હોસ્પિટલમાં મળી રહેશે. માંગરોળ તાલુકાના વાંકલ ગામે...
ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે રહેતા કુસુમબેન ગુરૂભાઈ વસાવા ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કુસુમબેનના પતિ પાંચ વર્ષ પહેલા મરણ પામ્યા હોય કુસુમબેનના પિતા ગોકુળભાઈ...
શંકરા આઈ હોસ્પિટલ, મોગર તથા રોટરી ક્લબ દહેજના સહયોગથી આજરોજ અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મફત આંખની તપાસ તથા મોતિયા અને છારીની તપાસ વગેરે જેવાં...
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે શપથ ગ્રહણ કરવાનાં છે. ત્યારે સૌથી પહેલા તેમણે નીતિન પટેલના નિવાસ સ્થાને જઈને તેમની મુલાકાત કરી હતી. ત્યારબાદ...
ભરૂચના કાર્યપાલક ઈજનેર R&B વિભાગમાં ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા કસક ગળનારા પાસે આવેલ દાદરને દૂર કરવાના નિર્ણયના વિરોધમાં રજુઆત કરવામાં આવી. હાલ કસક...
ભરૂચના નબીપુર ગામના બે યુવાનો રૈહાન મહમદ કડુજી અને રેહાન દિલાવર નૂનીયા જેઓ દક્ષિણ આફ્રિકાના કલરકસદોરપ ટાઉનમાં પોતાના માતા પિતા સાથે રહે છે. તેઓએ અભ્યાસની...
છેલ્લા 2018 થી સરકારમાં તલાટી કમ મંત્રીની માંગણીઓ સ્વીકારવામાં આવી રહી નથી જે અંગે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહા મંડળની આગેવાનીમાં માંગણીઓ સ્વીકારવાં આવે...
ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટેશન વિસ્તારમા પોલીસ નાઈટ રાઉન્ડમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે નેશનલ હાઈવે ૪૮ ઉપર દૂધાળી ભેંસો ભરેલ ટ્રક...