ઝઘડિયા તાલુકા જય આદિવાસી મહાસંઘ દ્વારા ઝઘડીયા પ્રાંત અધિકારીને વિવિધ મુદ્દાઓ બાબતે આવેદનપત્ર આપ્યુ છે અને તેની નકલ કલેક્ટર ભરૂચ, વિભાગીય ડેપો મેનેજર ભરૂચ તેમજ...
માંગરોળ તાલુકાના વાંકલ ગામે 13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી દરમિયાન પેસા એકટ અને સમતા જજમેન્ટના અમલની માંગ સાથે દેશના મૂળ માલિક આદિવાસી...
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાંના તરોપા ગામે કોઈ અંગત કારણસર ગામના આદિવાસીને તિક્ષ્ણ હથીયાર વડે ગળાના બોચીના ભાગે હુમલો કરી તેનું ખુન કરી મોતને ઘાટ ઉતારવાની...
સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં પણ રાજકોટ અને જામનગરમાં સવારથી જ ભારે વરસાદને પગલે જિલ્લામાં વહીવટી તંત્ર સજ્જ થયું...
ભરૂચ જિલ્લા કોંગેસ કાર્યાલય ખાતે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસની મહત્વની મિટિંગ યોજવામાં આવી હતી જેના સંદર્ભે હાંસોટ –અંકલેશ્વર તાલુકાના સહકારી આગેવાન એવા વિજયભાઈ પટેલનો આવકાર...