રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીના ઉપલક્ષમાં તા.૨૮ ઓગષ્ટ,૨૦૨૧ ને શનિવારના રોજ રાજ્ય સમસ્તની જેમ, ભરૂચ જિલ્લામા પણ ‘કસુંબીનો રંગ’ ઉત્સવ કાર્યક્રમનુ આયોજન...
ચોમાસાની સિઝન પૂરી થવાને આરે છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર પંથકમાં રસ્તા બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે વોર્ડ નંબર 1 માં બિસ્માર...
ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમતિની સૂચના અનુસાર આજે ઉમરપાડા તાલુકાનું કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરિશ વસાવાની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ ઉમરપાડા તાલુકાના વેંજાલી, ઊંચવણ,...
અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ૩ માં ગંદકીનું સામ્રાજ્ય વાધવા પામ્યું છે ત્યારે રહીશો દ્વારા અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં...
પૃર્વ સમયે લીંબડી માં કોરોના વિફરીયો હતો ત્યારે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ જે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં તત્પર હતી ત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ...
અંકલેશ્વર શહેર પોલીસે વિસ્તારમાં અંકલેશ્વરની ભાગ્યોદય હોટલ નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલી ઈકો કાર સાથે ભરૂચના બે ઇસમોને ઝડપી પાડી કુલ 1.56 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો...