અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટીની એક અગત્યની મિટિંગ હલીમશાહ દરગાહ પર યોજાઈ હતી જેમાં તાજીયા કમિટીના પ્રમુખ અને સેક્રેટરી સહિતના હોદ્દેદારો તેમજ દરેક વિસ્તારના મુખ્ય...
ગતરોજ તા.૧૭/૦૮/૨૦૨૧ ના રોજ દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાની અધ્યક્ષતામા તાલુકાના સરપંચઓની બેઠક મળી હતી. પ્રજાલક્ષી કામોની ચર્ચા કરવામા આવી હતી જેમાં સરપંચો દ્વારા મનરેગા યોજનામા...
સામાન્ય રીતે સ્ત્રી અત્યાચારના મામલાઓમાં લગ્ન બાદ દહેજ અને અન્ય બાબતોની માંગણીને સાસરિયા દ્વારા નવોઢા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારાતો હોવાની ફરિયાદો જોવા મળતી...
ભરુચ પંથકમાં હત્યાનાં કેસો દિવસે અને દિવસે ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે. ગતરોજ રાત્રિના સમયે ભરુચ જિલ્લાના નર્મદા માર્કેટમાં એલ.ઇ.ડી. લાઇટ હાઉસના વર્કશોપમાં કોઈ પણ...
આખરે મેહુલિયો વરસ્યો, ભરૂચ પંથકમાં બપોર બાદથી મેઘરાજાનું આગમન થયું હતું. છેલ્લા એક મહિનાથી પંથકમાં ઉકળાટનો માહોલ હતો. હવામાન ખાતાની આગાહી પ્રમાણે 18 થી 23...
માંગરોળ તાલુકાના નાનીનરોલી ખાતે કાર્યરત જી.આઇ.પી.સી.એલ કંપનીમાં કામદારોને ઓછું વેતન સહિત અનેક પ્રશ્નોનું નિરાકરણ નહીં થતાં અકળાયેલા કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા. છેલ્લા ઘણા...
મૂળ અમદાવાદની અને હાલ ઝઘડિયા તાલુકાના ડભાલ ગામે રહેતી સુશીલાબેન માનસિંગભાઈ વસાવાનું હાલમાં ડભાલ ગામે મકાનનું કામ ચાલુ છે. મકાનના પુરાણના કામ માટે કવોરી સ્પોઇલ...