ભરૂચના સુપર માર્કેટ વિસ્તારમાં ગત તારીખ 14 જાન્યુઆરીના રોજ મોડી સાંજના સમયે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો જેમાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી હારૂન રસિદ...
ખેડૂતોની આવક બમણી કરવાના તેમજ ખેતીને પ્રાકૃતિક અને ટકાઉ બનાવવાના આશયથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે. આ કડીના...
વડતાલ ગાદીના પ.પૂ.આચાર્ય રાકેશપ્રસાદજી ગાદી પદારૂઢના ૨૦ વર્ષ પૂર્ણ કરી ૨૧ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે સત્સંગ મહાસભા ધ્વારા સંપ્રદાયના સંતો-હરિભક્તોની ઉપસ્થિતીમાં...
ખેડા જીલ્લાના માતર તાલુકાના માલાવાડા ગામના ડોક્ટર હોવા છતા પાત્ર ખેતી કરવામાં વધુ રસ ધરાવતા ડૉ.ગીતાબેન ચૈતન્યભાઈ પટેલ દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચે વધુ કામ કરતુ...
વડાપ્રધાન મોદી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થાય છે. જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના હોય છે તેઓ તણાવમુક્ત રહે તે માટે વડાપ્રધાન...