ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદરના દરિયાકાંઠે 50 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટ જય ભોલેના પાંચ ગુમ અને બે ઘાયલ ક્રૂને બચાવ્યા હતા. ICG મેરીટાઈમ...
ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા દ્વારા ઉત્તરાયણ પર્વે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે માટે મફત મુસાફરીની જાહેરાત કરાઈ હતી. વાહન ચાલકો પતંગના દોરા અને...
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડીયા,અરેઠી અને કવચિયા ગામ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ ફેઝ ૨ અંર્તગત ઘન કચરો તેમજ પ્રવાહી કચરાના...
ઉત્તરાયણ એટલે ભારે દિવસો એવી માન્યતા વર્ષોથી રહેલી છે. આ ભારે દિવસોમાં વાહન ચાલકો અને તમામ લોકોએ સાવચેતી રાખવી પડતી હોય છે. ત્યારે ઉત્તરાયણનો તહેવાર...